મારો અવાજ ન્યૂઝ……..
કરછ થી રણુજા રાજેસ્થાન રામદેવરા પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન કર્યું છે ધુણેટી ના દિવસે નખત્રાણા ના ગણેશ નગર,રામદેવ નગર,ગંગોણ,રામપર, નેત્રા, રસલીયા, તેમજ વરાડીયા,ધારેશી, કોટડા મંઢ, માનકુવા, ભુજ ભુજોડી, સહિત ના વિસ્તાર માંથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરી ને રાજેસ્થાન તરફ પ્રયાણ કરી ચૂક્યા છે મારવાડા સમાજ ના અનેક શ્રદ્ધાળુઓ દર વર્ષે ની જેમ આ વર્ષે રાજેસ્થાન રણુજા મા સ્થિત બાબા રામદેવજી ના દર્શને જતા હોય છે આ વર્ષે પણ કરછ ના ગામો માંથી રણુજા પગપાળા સંઘ રવાના થયા છે અને ધુણેટી ના બીજા દિવસે જડોદર , મથલ, તેમજ મોટી વિરાણી થી સંધ શ્રદ્ધાળુઓ નિકળેયા છે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ રામદેવરા પગપાળા સંઘ પ્રસ્થાન થંઈ ચુક્યા છે અને સાથે ચા પાણી નાસ્તા માટે સેવાભાવી લોકો જોડાયા છે અને ૭૦૦ થી ૮૦૦ કીલો મીટર ની પદયાત્રા સંધ અંદાજીત ૧૮ દિવસે રણુજા પોચશે અને રામદેવજી મહારાજ ના દર્શન કરી પાછા ફરશે