વિસનગર તાલુકાના કમાણા ગામમાંથી તમામ પક્ષના પોસ્ટર દુર કરવામાં આવ્યા…
હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આચાર સંહિતા કડક અમલ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના તમામ ગામના શહેરમાં જે પક્ષ દ્રારા પોસ્ટ, બેનર કે પેન્ટિંગ કરેલ હોય તો તેને કરવાનાં હોય છે એજ રીતે વિસનગર તાલુકાના કમાણા ગામમાં તલાટી દ્રારા ગામના લાગવેલ રાજકીય તમામ પોસ્ટર દુર કરાવ્યા હતા આચાર સંહિતા કડક અમલ કરાવ્યો હતો..