ભુજમાં ૧૭૫ એકરમાં વિકસિત સ્મૃતિવન મેમોરીયલ પ્રોજેક્ટમાં ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સ્વજનોની સ્મૃતિસંવેદના જીવંત
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરશે…. મારો અવાજ, ભૂજ ૨૮ઓગસ્ટના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી...