મહેસાણા
ખેરાલુ તાલુકાના ખેડૂતો ની આખરે એપીએમસી ચેરમેન એ માફી માગી
એપીએમસી ચેરમેન ભીખાભાઈ ચૌધરી એ ખેડૂતો ને ગેરમાર્ગે દોરતી જાહેર ખબર પ્રસિદ્ધ કરાવી હતી
પાણી મામલે ખોટી જાહેરાત આપતા ખેડૂતો અકળાયા હતા
મોટી સંખ્યામાં ખેડૂતો જવાબ માંગવા પહોંચતા એપીએમસી ચેરમેન ભીખાભાઇ ચૌધરી એ માફી માગી
ખોટી જાહેરાત આપવા બદલ માગી માફી
પાણી માટે ખેરાલુ સતલાસણા ના ખેડૂતો 25 વર્ષ થી કરી રહ્યા છે સંઘર્ષ
ખેડૂતો ની હવે એક જ માંગ.. વાયદા વચન નહિ પાણી આપો