મુખ્ય મથક પાલનપુર ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ ખુબજ ઉત્સાહ સાથે
ઈદગાહ ખાતે શહેર કાજી સાબ અને મૌલાના અબ્દુલકુદ્દુસ સાબ ની આગેવાની હેઠળ રમજાન ઈદની નમાઝ પઢવામાં આવી હતી, જેમા મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી સમગ્ર દેશમાં ભાઈચારો, ભાઈચારો જળવાઈ રહે તે માટે એકતા,અખંડિતતા, અમન અને શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાસે દુવા કરી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ આપવામાં આવી હતી.
વધુમાં શહેર કાજી સાબ અને મૌલાના. મૌલાના અબ્દુલકુદ્દુસ સાબ જણાવ્યું હતું કે,રમજાન ઈદનો તહેવાર એકતા,શાંતી, સમગ્ર અમન દેશમાં અને ભાઈચારાનો પૈગામ આપે છે જે આજના દિવસે હિન્દુભાઈઓને મળીને ઈદની ખુશીમાં સામેલ કરવાનો દિવસ છે,જયારે હજજારો મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી.
જણાવ્યું હતું કે, ઈદનો તહેવાર દેશમાં અમન, શાંતિ, ભાઈચારો, એકતા તેમજ એક્બીજા સાથેના ભેદભાવ ભુલીને તમામ ધર્મના લોકોમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવો સંદેશ આપે છે અને દરેક ધર્મના લોકોમાં અલ્લાહ પાસે દુવા કરીએ છીએ.
આજે ઈદના તહેવાર નિમિત્તે પાલનપુર પોલીસ સ્ પાલનપુર
ખાતે મુસ્લિમ બિરાદરોએ શાન-ઓ-શૌકત સાથે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી,ખુબજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
એહવાલ સોયબ બેલીમ પાલનપુર