ઉઝા મામલદાર કચેરીના કર્મચારીઓ ને લઈ સોશ્યલ મીડિયામાં ઉઠ્યા અનેક સવાલો..?
મુખ્ય અધિકારી સારા છે પણ…. અન્ય કર્મચારીઓ….કામ કરતા નથી
મામલદાર કચેરીના કામકાજ ને લઈ સંગઠન બનવાની પણ વાત સોશ્યલ મીડિયામાં થઇ….
મામલતદાર કચેરી માં થતા કામો જેવા કે નોધ પડાવી,આધાર કાર્ડ અડીશન, રાશન કાર્ડ, વિધવા સહાય યોજના,દસ્તાવેજ પ્રોપર્ટી કાર્ડ, ઉતારા કડાવવા વગેરે,દરેક કામ માં લોકો હેરાન થાય છે,એક એક વ્યક્તિ નું કામ કરવાથી આનું સોલ્યુશન નઈ આવે આની માટે આખી ટીમ બનાવી કચેરી માં કામ કરતા દરેક અધિકારી સુધી પોહચી બધા નું સોલ્યુશન લાવવું પડશે.
દરેક કામ નો એક ચોક્કસ સમય મર્યાદા સરકારે નક્કી કરેલી છે, તે પ્રામણે કામ થવું જોઈ એ.
ઊંઝા ના યુવાનો લોકોમાં જાગૃતિ લાવવા માટે એક ટીમ અને સંગઠન બનાવવા જઈ રહ્યા છે જેમાં લોકો સાથ સહકાર આપે તેવી અપીલ કરી રહ્યા છે.
જૂન મહિના ની ૧ તારીખ થી ૧૫ તારીખ સુધી મામલતદાર કચેરી માં જુંબેશ ચલાવવા મોં આવશે,