મારો અવાજ ન્યૂઝ. …
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટે રાહત આપી નહોતી. કેજરીવાલને એક દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે EDની ટીમ ગુરુવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. સુધી ઇડીની કસ્ટડી વધારવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. જ્યાં ED અને કેજરીવાલ બંને તરફથી જોરદાર દલીલો આપવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલના ED રિમાન્ડને 5 દિવસ માટે લંબાવી હતી. આજે ગુરુવારે કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ પૂરા થયા હતા. આ પછી EDએ તેને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.